આજરોજ, તારીખ ૨ જૂને ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ શહેરના માનનીય મેયર શ્રી હિતેષભાઇ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતિ અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, શહેરના માનનીય ધારાસભ્યો શ્રીઓ,SRFDCLના ચેરમેન શ્રી આઈ પી ગૌતમ જી, અમદાવાદ શહેર કમિશનર શ્રી બંછાનીધી પાની જી, મ્યુનિસિપલ કોપોરૅશનના સિનિયર અધિકારી શ્રીઓ ,સાબરમતી રિવરફ્રન્ટ સ્ટાફ, વિવિધ NGOના કાર્યકર્તાઓ, સ્વયંસેવી સંસ્થાઓ, કોર્પોરેટ્સ અને શહેરની જનતા સહિત અઢળક જનમેદની સાથે 'સ્વચ્છ સાબરમતી મહા શ્રમદાન અભિયાન ૨૦૨૬' ની ભવ્ય શરૂઆત થઈ.
આવો, આજથી શરૂ થયેલા આ મહાઅભિયાનમાં જોડાઈને આપણે સૌ આપણું અમૂલ્ય યોગદાન આપીએ અને સાબરમતીને સ્વચ્છ બનાવીએ.
#cleaning #river #movement #SabarmatiRiverfront #ahmedabad