Breaking News : એક નિર્ણય અને વકીલો મેદાને, ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે? જુઓ Video
વકીલો આમતો લોકોના કાનૂની પ્રશ્નો હલ કરવામાં મોખરે હોય છે. પરંતુ બનાસકાંઠામાં કઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. પાલનપુરમાં વકીલોએ કોર્ટને શહેરથી 8 કિલોમીટર દૂર જગાણા ખસેડવાના નિર્ણય સામે મહારેલી યોજી.
tv9gujarati.com