સરદાર પટેલ યુનિવર્સિટીમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, ગુજરાતના શ્રી દિલિપભાઈ દેશમુખ દ્વારા વિદ્યાર્થીઓ અને સમાજમાં અંગદાન જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે અંગદાનના મહત્વ, તેની પ્રક્રિયા તેમજ માનવ જીવન બચાવવા વિશે વિસ્તૃત સમજ આપી.
#OrganDonation #Awareness #SPU #SPUpdate