વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના અવિરત સેવાકાળની ઉજવણી: વડનગરના શર્મિષ્ઠા તળાવે ૧૦ હજાર દીવડાઓની મહા આરતી યોજાઈ*
આ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વડનગરના શર્મિષ્ઠા તળાવ કાંઠે ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો ત્રિવેણી સંગમ! ✨
વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ અને રાષ્ટ્ર નિર્માણના અથાક યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા ૧૦,૦૦૦ દીવડાઓની મહાઆરતી અને ભવ્ય વોટર લેસર શોનું આયોજન કરવામાં આવ્યું.#12YearsOfSeva@CMOGuj@InfoGujarat
શહેરી કનેક્ટિવિટીને ગતિ આપતી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પરિયોજના...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ 'ઇઝ ઓફ લિવિંગ'ના સંકલ્પને સાકાર કરતી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા આજે લાખો નાગરિકો માટે આધુનિક, સુરક્ષિત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત માધ્યમ બની છે...
🔶 68.28 કિમી લાંબુ નેટવર્ક અને 54 સ્ટેશન
🔶 ઓક્ટોબર-2022થી મે-2026 સુધીમાં 13.81 કરોડથી વધુ મુસાફરોએ લાભ લીધો
🔶 સરેરાશ દૈનિક મુસાફરોની સંખ્યા 1.53 લાખને પાર
નાગરિકોની યાત્રાને વધુ સરળ, ઝડપી અને સુગમ બનાવવાની સાથે મેટ્રો જેવી આધુનિક જાહેર પરિવહન વ્યવસ્થા ગુજરાતને ‘વિકસિત ભારત’ના સંકલ્પ તરફ આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે...
#GujaratGovernment#LongestServingElectedPMModi
પ્રાકૃતિક કૃષિની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ જેમાં માર્ચ 2026 સુધીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. વધુને વધુ લોકો પ્રાકૃતિક કૃષિ પેદાશોનો ઉપયોગ કરે તે માટે વેચાણ કેન્દ્રોના વ્યાપક પ્રચાર-પ્રસાર અંગે સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@sanghaviharsh@MLASanjaysinh@revenuegujarat