ગુજરાત સરકારના નવા રિફોર્મ્સ સાથે આવકના દાખલાની માન્યતા ૩વર્ષ કરવામાં આવી છે, જેનાથી નાગરિકોને દર વર્ષે કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે.
વન-ટાઇમ વેરિફિકેશન અને પેપરલેસ સિસ્ટમ દ્વારા હવે તમામ સેવાઓ પારદર્શક અને 'સુગમ' બની છે, જે સાચા અર્થમાં ગુજરાતને લાઇનમુક્ત બનાવી રહી છે.