વ્યસન એ એક ઊંડી ખાઈ છે, જે જીવનને બરબાદ કરે છે. નશીલા પદાર્થોનું સેવન કરવાથી TB (ક્ષય) જેવી ગંભીર બીમારી થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. ચાલો આજે જ વ્યસનમુક્તિનો સંકલ્પ કરીએ! નશીલા પદાર્થોનું સેવન ટાળો, સ્વાસ્થ્ય સાચવો અને જીવન બચાવો. નિ:ક્ષય હેલ્પલાઇન નં-૧૮૦૦-૧૧-૬૬૬૬