Joined October 2013
143 Photos and videos
Pinned Tweet
2006 માં સુરતમાં આવેલ માનવ સર્જિત પુરની તપાસ કરતા "સુજ્ઞાબેન પુર તપાસ પંચ" ના અહેવાલનો અમલ થયો હોત, દોષીતોને સજા થઈ હોત, મોરબી જુલતા પુલકાંડમાં ખરેખર દોષીતો હતા તેને સજા આપી દાખલો બેસાડ્યો હોત તો આજે "નર્મદા મેનમેડ તારાજી" ન સર્જાઈ હોત @shaktisinhgohil @INCGujarat @AmitChavdaINC
2
3
34
4,620
Palbhai Ambaliya retweeted
The Air India Ahmedabad plane crash is a devastating tragedy that has shocked the nation. No words are enough to describe the pain. Our sincere condolences to the families of the hundreds of victims of this accident. All PCCs and affiliated organisations are instructed to cancel all organisation-related events tomorrow as a mark of respect to the victims of this tragedy.
25
423
1,131
47,536
Palbhai Ambaliya retweeted
16 May 2025
The burden of truth is too heavy for Modi
53
363
815
20,011
Palbhai Ambaliya retweeted
संभल मस्जिद और अजमेर शरीफ दरगाह पर सुप्रीम कोर्ट के वकील भानु प्रताप सिंह का ये खुलासा सुन क्या बीजेपी परेशान होगी ?
464
3,974
12,433
230,552
Palbhai Ambaliya retweeted
प्रधानमंत्री जी, कृपया गुजरात के कच्छ जिले के IG चिराग कोरडीया से यह भी पूछिए कि अंकित मिरानी कौन है?
9
173
1,026
21,035
Palbhai Ambaliya retweeted
प्रधानमंत्री जी, कृपया गुजरात के कच्छ जिले के IG चिराग कोरडीया से यह भी पूछिए कि भूज के न्यू स्टेशन रोड पर और कैम्प एरिया के बगल में क्या क्या मिलता है?
7
109
508
11,822
Palbhai Ambaliya retweeted
प्रधानमंत्री जी, कृपया गुजरात के कच्छ जिले के IG चिराग कोरडीया से यह भी पूछिए कि नवघन, अनुप सिंह केरा, कासम, जयेश भज्जी, अजित यह लोग कौन है?
14
177
858
19,008
Palbhai Ambaliya retweeted
प्रधानमंत्री जी, कृपया गुजरात के कच्छ जिले के IG चिराग कोरडीया से यह भी पूछिए कि अरुण आहिर, मुकेश जोशी, इंदुभा जडेजा कौन है?
10
164
639
12,845
Palbhai Ambaliya retweeted
प्रधानमंत्री जी, कृपया गुजरात के कच्छ जिले में किसी से पूछ कर बताईए कि मलेशिया, इंडोनेशिया से टायर के नाम पर कंटेनर में जो सुपारी आती है उसे मुंद्रा पोर्ट से सूरजबारी तक पहुंचाने में कोई बोडाना नाम का आदमी इन्वॉल्व है? कस्टमवालो का पर कंटेनर 2 लाख पुलिसवालों का 17 लाख क्या सही है? यदि हा, तो करवाइए बंद!
13
398
1,535
26,806
બેટી બચાવોના નારા ખોખલા, વાસ્તવમાં મહિલાઓ અસુરક્ષિત. #ગૃહમંત્રી_રાજીનામું_આપે
1
6
382
બેટી બચાવો ભાજપ ના રાજ માં ગુજરાતની દીકરીઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે ત્યારે મુકદર્શક સરકાર અને નેતાઓ જલેબી થી મોં મીઠું કરી રહ્યા છે ! #ગૃહમંત્રી_રાજીનામું_આપે
1
5
291
બાળકી પર દુષ્કર્મ ની ઘટનામાં ભાજપના કોઈ નેતા રોડ પર દેખાયા નથી : ગેનીબેન #ગૃહમંત્રી_રાજીનામું_આપે
3
5
271
દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા પણ દિકરી ઓ ને ન્યાય ન અપાવી શકે એવા દાદા ગુજરાતે પહેલી વાર જોયા..!! #ગૃહમંત્રી_રાજીનામું_આપે
3
6
237
ભાજપના રાજમાં મહિલાઓ અનાથ, ક્યાં ગ્યો ન્યાયનો નાથ? #ગૃહમંત્રી_રાજીનામું_આપે
4
7
184
ભાજપથી બેટી બચાવો... મહિલાઓના અપરાધ પાછળ ભાજપનું જ કનેક્શન.. #ગૃહમંત્રી_રાજીનામું_આપે
1
2
144
ગુજરાતમાં દિન પ્રતિદિન મહિલાઓ પર દુષ્કર્મ ની ઘટનાઓ વધારો થઈ રહ્યો છે. અસામાજિક તત્વો પર સિકંજો કસવાને બદલે ગૃહમંત્રી શેખી મારે છે! એટલે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. #ગૃહમંત્રી_રાજીનામું_આપે
7
10
238
નવરાત્રિ હોય કે એની પહેલા ગુજરાતમાં દુષ્કર્મો ની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને બડબોલા ગૃહમંત્રી ફક્ત વાતો કરી રહ્યા છે #ગૃહમંત્રી_રાજીનામું_આપે
2
4
144
गुजरात न्याय यात्रा का 10वा दिन पीड़ित परिवारों के न्याय के लिए 10 दिन से चल रही #GujaratNyayYatra में कांग्रेस के वरिष्ठ नेतृत्व सहभहुए और हमारा होसला बढ़ाया। धन्यवाद। @INCIndia @kharge @RahulGandhi @shaktisinhgohil @AmitChavdaINC @jigneshmevani80 @LaljiDesaiG @RamkishanO
2
32
78
1,476
#GujaratNyayYatra में कल आठवें दिन सुरेंद्रनगर में मालधारी समाज ने भव्य स्वागत किया @INCGujarat @shaktisinhgohil @MukulWasnik @RahulGandhi @priyankagandhi @kharge @INCIndia @RamkishanO @AmitChavdaINC @LaljiDesaiG @jigneshmevani80
1
23
76
1,339
Palbhai Ambaliya retweeted
ગઈ કાલે ઘેડ વિસ્તારના સેંકડો ખેડૂતો સ્વ ખર્ચે જૂનાગઢ કલેકટર કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા.  ખેડૂતોમાં ઘેડના પ્રાણ પ્રશ્ન માટે લડાઈ કરવાનો જુસ્સો ખૂબ અનેરો હતો. તેઓની મુખ્ય ચાર માંગો 1) ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે દર વર્ષે બજેટમાં અલાયદું ફંડ તેમાં ફાળવવામાં આવે 2) ઘેડનો પ્રાણ પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં આવે 3) ઘેડમાં નુકશાની પેટે 500-600 કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે 4) ઊબેણમાં ઠાલવવામાં આવતું કેમિકલ સદંતર બંધ કરવામાં આવે . કિસાન કોંગ્રેસના ચેરમેન શ્રી પાલભાઈ આંબલિયા , માજી ધારસભ્કય શ્રી લલીતભાઈ વસોયા, ભીખાભાઈ જોશી, ભરતભાઈ અમીપરા, કેશોદ તા. કો. પ્રમુખ ડી. કે. પીઠીયા, મેંદરડા તા. કો. પ્રમુખ ધીરુભાઈ કુંભાણી, માંગરોળ તા. કો. પ્રમુખ મોહનભાઈ કિન્દરખેડીયા, કુતિયાણા તા. કો. પ્રમુખ અરજણભાઈ સોલંકી, જૂનાગઢ શહેર પ્રમુખ મનોજભાઈ જોશી, પરેશ ગૌસ્વામી(હવામાન શાસ્ત્રી),  કાનભાઈ રામ, મહેશ કરંગીયા, આશીષ પીઠીયા, રણમલભાઈ ઓડેદરા, કાનભાઈ જલુ, ચેતનભાઈ ગઢિયા, પી. આર. જાડેજા, અમિત પટેલ, પ્રવીણ પટોડીયા, રામભાઈ નંદાણીયા (પૂર્વ જી. પં. સદસ્ય) વિગેરે આગેવાનો ખેડૂતોના પ્રશ્ને લડતમાં જોડાયા હતા . મેં  લોકોના પ્રશ્નો માટે રોડ ઉપર ઉતરી પ્રજાના અવાજને વાચા આપવા કોંગ્રેસ જનોને જે અપીલ કરેલ છે તેના ભાગ રૂપે વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ તરફથી કાર્યક્રમો અપાઈ રહ્યા છે તે આવકારદાયક છે . આવા કાર્યક્રમો આપી રહેલા સાથિયોનો હાર્દિક આભાર .
5
80
348
4,127
Palbhai Ambaliya retweeted
ગુજરાતમાં વરસાદના કારણે ખૂબ મોટાપાયે થયેલ તારાજીનો પ્રશ્ન અને સરકાર દ્વારા જરૂરી લેવાના પગલાંઓમાં નિષ્ફળતાનો મુદ્દો સોમવારે સંસદમાં ઉઠશે. ગુજરાતમાં વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ મોટાપાયે નુકસાની આવી છે. ગુજરાતના નગરો અને શહેરોમાં વરસાદી પાણીના નિકાલ માટેના કામોના નામે કરોડો રૂપિયા કાગળ ઉપર ખર્ચાય છે, પરંતુ હકીકતમાં વરસાદી પાણીના નિકાલના બદલે ખૂબ મોટાપાયે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓની મિલિભગતનો ભયમુક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેના કારણે શહેરો અને નગરોમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને લોકોના ઘર તથા ધંધા રોજગારના સ્થાનોમાં પાણી ઘૂસી જવાના કારણે ન કલ્પી શકાય તેવું મોટાપાયે નુકસાન થયું છે. દર વર્ષે ઘેડ જેવા અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ખેતરોમાં અને ગામોમાં ફરી વળે છે. આ વર્ષો વર્ષની સમસ્યા હોવા છતાં ગુજરાત સરકારે કોઈપણ નક્કર પ્લાન એના માટે બનાવેલો નથી. વેરાવળમાં ગયા વખતે જે સોસાયટીમાં પાણી ઘૂસવાથી જાનહાનિ થઈ હતી ત્યાં કમ સે કમ એક વર્ષનો સમય મળ્યો હતો ત્યારે સરકારે પાણીના નિકાલ માટેની પુરતી વ્યવસ્થા કરી લેવી જોઈતી હતી, પરંતુ આવી કોઈ વ્યવસ્થા નહીં કરી હોવાના કારણે આ વર્ષે પણ એ જ વિસ્તારોમાં ખૂબ મોટાપાયે પાણી ઘૂસી જવાના કારણે બે યુવાનોના મૃત્યુ થયા છે. સમગ્ર ગુજરાતમાં જાનહાનિનો આંકડો પણ ઊંચો છે અને જે તારાજી થઈ છે એ ન કલ્પી શકાય તેવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી અને સોનગઢ કે વ્યારાથી લઈને સૌરાષ્ટ્રના પોરબંદર, ઘેડ અને દ્વારકા સુધી અનેક વિસ્તારોમાં ન કલ્પી શકાય તેવી તારાજી થઈ છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા જે બચાવ, રાહત અને પુનઃવસનની કામગીરી થવી જોઈએ તે બિલકુલ નથી થઈ. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોઈપણ વાવાઝોડા કે નુકસાનથી ખેડૂતો, વેપારીઓ કે મજદુરોને નુકસાન જતું તો તેમને તુરત જ પૂરેપૂરી રાહત આપવામાં આવતી હતી. રોજનું લઈને રોજ ખાનાર વ્યક્તિને કેશડોલ્સની સહાય મળતી હતી અને જમીનોનું ધોવાણ થયું હોય તો સરકારી ખર્ચે પુનઃવસન કરવામાં આવતું હતું. હાલની સરકારે કોઈપણ યોગ્ય વળતરની દરકાર કરેલી નથી. આ વર્ષના બજેટમાં પણ પૂર આવે છે માટે બિહારને સ્પેશિયલ નાણાની જોગવાઈ કરીને વારંવાર બિહાર અને માત્ર આંધ્રપ્રદેશનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના ટેકાથી સરકાર ચલાવવાની છે માટે કૃષિ બચાવવા માટે બે જ રાજ્યોને વિવિધ યોજનાઓનો હજારો કરોડનો લાભ આપ્યો છે. આપણા ગુજરાતનો બજેટમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. ગુજરાતમાં જે વરસાદી પાણી અને વરસાદી પાણીના કારણે નુકસાન થાય છે તેના માટે તેવા વિસ્તારો માટે બજેટમાં એકપણ રૂપિયાની જોગવાઈ કેન્દ્ર સરકારે કરી નથી. ગુજરાતમાં વરસાદના કારણે થયેલા આ પ્રકારના બધા મુદ્દાઓને લઈને મેં રાજ્યસભામાં ઝીરો અવર્સની નોટિસ આપી છે, જે માન્ય થઈ ગઈ છે અને સોમવારે ઝીરો અવર્સના ક્રમમાં ત્રીજા નંબર ઉપર રાજ્યસભામાં ઉઠાવવામાં આવશે.
9
62
185
3,553