દેશના ભાવિ નાગરિક એવા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય સેવા માટે અભિરુચિ કેળવાય અને સમાજસેવાના માધ્યમથી વ્યક્તિત્વ વિકાસ હેતુ 'રાષ્ટ્રીય સેવા યોજના' વિભાગ અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા આયોજિત “એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર સેવા હી સાધના પ્રશિક્ષણ વર્ગ” માં
#NSS ની વિવિધ રચનાત્મક પ્રવૃતિઓની સરાહના કરીને ભવિષ્યમાં શ્રેષ્ઠ સામાજિક કાર્યો કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવી.
આ અવસરે જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જતન માટે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ સંરક્ષણનો સંકલ્પ દોહરાવ્યો.
#PrafulPansheriya
#SevahiSadhna #NSSprogram #Social