Tree care tips : ઝાડના મુળમાં કીડીયારું પુરવું જોઈએ કે ઝાડથી દૂર પૂરવું જોઈએ? જાણો કંઈ જગ્યા છે...
Tree care tips : હિન્દુ સંસ્કૃતિમાં પુણ્યને બહુ જ માન આપ્યું છે. પુણ્ય કમાવા લોકો અનેક પુજા-વિધિ કરતા હોય છે. લોકો પણ ક્યારેક-ક્યારેક ગાય ને ઘાસ, માછલીને લોટની ગોળી, કીડીને કિડિયારુ પુરતા હોય છે.
tv9gujarati.com