નવસારીમાં સરદાર
@150 યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રા
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા
આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલે પદયાત્રાનું કરાવ્યું હતું પ્રસ્થાન
ફુવારાથી નીકળેલી યાત્રામાં 5 હજારથી વધુ નાગરિકો જોડાયા
150 જેટલા સરદાર પટેલ વેશભૂષા પદયાત્રીઓ સહભાગી થયાં
ફુવારાથી પ્રારંભ થઈને બી.આર. ફાર્મ ખાતે યાત્રાનું સમાપન થયું
સમાપન પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે કર્યો અનુરોધ
સરદાર વલ્લભભાઇ પટેલના જીવનચરિત્રથી પ્રેરણા લેવા અનુરોધ
અખંડ ભારતની સંકલ્પનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો
યુનિટી માર્ચના સમાપનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીનું મોટું નિવેદન
સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી કોંગ્રેસ પર સાધ્યું નિશાન
કાશ્મીર મુદ્દે પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
"સરદારના અંતિમ સંસ્કાર માટે કોંગ્રેસે દિલ્હીમાં જગ્યા ન્હોતી આપી"
જમ્મુ કાશ્મીરની જવાબદારી નેહરુએ લીધી હતી: સી આર પાટીલ
"સરદાર પાસે જવાબદારી હોત તો સંપૂર્ણ કાશ્મીર ભારતનો ભાગ હોત"
@CRPaatil #Sardar150 #UnityMarch #Navsari #SardarPatelTribute #UnityForNation #BreakingNews #UnityCelebration